હરિદ્વારથી અયોધ્યા ગુજરાતી શ્રદ્ધાળુઓની બસનો નડ્યો ગમખ્વાર અકસ્માત
બસ અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને સૈફઈ મેડિકલ કોલેજ, ફિરોજાબાદ જિલ્લાની હોસ્પિટલ અને શિકોહાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં 2 લોકોની હાલત ગંભીર
બસ અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને સૈફઈ મેડિકલ કોલેજ, ફિરોજાબાદ જિલ્લાની હોસ્પિટલ અને શિકોહાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં 2 લોકોની હાલત ગંભીર
જન્માષ્ટમીને લઈને ત્રણ જિલ્લાના આઠ એસટી ડેપોમાંથી ૭૦ એક્સ્ટ્રા બસો દિવસ દરમિયાન શરૂ કરવામાં આવી છે.