સોખડા હરિધામ સાથે સંકળાયેલા સંતો વધુ એક વખત વિવાદમાં આવ્યા છે, ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રબોધ સ્વામી તથા અન્ય સંતના ફોટા પર ચોકડી મારેલા પોસ્ટરો લગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
અગાઉ પણ પ્રબોધ સ્વામી જૂથ સાથે સંકળાયેલા સંતે ભગવાન શિવજી વિરૂદ્ધ વિવાદીત ટીપ્પણી કરતા મામલો ગરમાયો હતો. તો બીજી તરફ, સોખડા હરિધામના સંતો પણ અગાઉ સંપતિની દાવેદારીને લઇને વિવાદમાં આવ્યા હતા. અવારનવાર વિવાદોમાં રહેતા સોખડાના પ્રબોધ સ્વામી અને આનંદ સાગરના બેનરો લગાવી વડોદરાના અનેક વિસ્તારોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. સનાતન સંત સમિતિ દ્વારા વડોદરાના અનેક વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા છે. શિવજી વિરુદ્વ વિવાદીત ટિપ્પણી કરતા સમગ્ર સનાતન ધર્મમાં રોષ ફેલાયો છે. જેને લઈને ગુજરાત સનાતન સંત સમિતિના નામે આ બેનરો લાગેલા જોવા મળી રહ્યા છે. શહેરના એરપોર્ટ રોડ, સંગમ વિસ્તાર, વુડા સર્કલના વિસ્તારોમાં બેનરો લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, શિવજીનું અપમાન કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર સનાતન ધર્મના સંતોમાં નારાજગી જોવા મળી હતી. જેને લઈને વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં આ બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, "શિવજીનું અપમાન કરનારને વડોદરામાં પ્રવેશ સામે વિરોધ", "શિવજીના અપમાન કરનારને માફી નહીં" લખાયેલું જોવા મળી રહ્યું છે. જોકે, હવે વધુ એક વખત સોખડાના પ્રબોધ અને આનંદ સાગર સ્વામીને લઈને વડોદરામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ભગવાન શિવજી વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનાર સંતોના વડોદરા પ્રવેશ સામે વિરોધ, ઠેર ઠેર લાગ્યા પોસ્ટર...
સોખડા હરિધામ સાથે સંકળાયેલા સંતો વિવાદમાં આવ્યા, પ્રબોધ સ્વામી અને આનંદ સાગર સ્વામીને લઈ વિરોધ
સોખડા હરિધામ સાથે સંકળાયેલા સંતો વધુ એક વખત વિવાદમાં આવ્યા છે, ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રબોધ સ્વામી તથા અન્ય સંતના ફોટા પર ચોકડી મારેલા પોસ્ટરો લગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
અગાઉ પણ પ્રબોધ સ્વામી જૂથ સાથે સંકળાયેલા સંતે ભગવાન શિવજી વિરૂદ્ધ વિવાદીત ટીપ્પણી કરતા મામલો ગરમાયો હતો. તો બીજી તરફ, સોખડા હરિધામના સંતો પણ અગાઉ સંપતિની દાવેદારીને લઇને વિવાદમાં આવ્યા હતા. અવારનવાર વિવાદોમાં રહેતા સોખડાના પ્રબોધ સ્વામી અને આનંદ સાગરના બેનરો લગાવી વડોદરાના અનેક વિસ્તારોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. સનાતન સંત સમિતિ દ્વારા વડોદરાના અનેક વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા છે. શિવજી વિરુદ્વ વિવાદીત ટિપ્પણી કરતા સમગ્ર સનાતન ધર્મમાં રોષ ફેલાયો છે. જેને લઈને ગુજરાત સનાતન સંત સમિતિના નામે આ બેનરો લાગેલા જોવા મળી રહ્યા છે. શહેરના એરપોર્ટ રોડ, સંગમ વિસ્તાર, વુડા સર્કલના વિસ્તારોમાં બેનરો લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, શિવજીનું અપમાન કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર સનાતન ધર્મના સંતોમાં નારાજગી જોવા મળી હતી. જેને લઈને વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં આ બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, "શિવજીનું અપમાન કરનારને વડોદરામાં પ્રવેશ સામે વિરોધ", "શિવજીના અપમાન કરનારને માફી નહીં" લખાયેલું જોવા મળી રહ્યું છે. જોકે, હવે વધુ એક વખત સોખડાના પ્રબોધ અને આનંદ સાગર સ્વામીને લઈને વડોદરામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.
વડોદરા : આશાવર્કર બહેન પર દુષ્કર્મનો પ્રયાસ, યુવકે સરકારી આરોગ્ય કેન્દ્રમાં જ યુવતી પર હુમલો
સાવલીમાં ધોળે દહાડે યુવક સરકારી દવાખાનામાં ઘુસી જઈને યુવતી પર મરચાની ભૂકી નાખીને હુમલો કર્યો હતો ,અને કપડા ફાડી નાખી દુષ્કૃત્યનો પ્રયાસ કર્યો ગુજરાત | વડોદરા | સમાચાર |
વડોદરા : મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બે મહિલાઓનો હોબાળો,પોલીસે મહિલાઓ સહિત તેમના પતિને કર્યા ડિટેઇન
વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં કાર્યક્રમમાં બે મહિલાઓએ હોબાળો કર્યો હતો.અને સીએમને કોઈ મળવા નથી દેતા તેવી રજૂઆત કરી હતી. સમાચાર
સલમાન ખાનને ધમકી આપનાર યુવકે પ્રસિદ્ધિ મેળવવા માટે કરી હતી જોખમી હરકત,પોલીસે કરી પૂછપરછ
બોલીવુડ ભાઈજાન સલમાન ખાનને ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેસેજ મુંબઈ ટ્રાફિક પોલીસ વિભાગને મળ્યો હતો વડોદરા | સમાચાર |
વડોદરા : જાહેર બાંધકામોની ગુણવત્તાના અનુસરણ માટે GERI દ્વારા સંસોધન, 6.14 લાખ નમૂના ચકાસી બહેતર ગુણવત્તા સુનિશ્ચિત કરી
જાહેર બાંધકામોની ગુણવત્તા જળવાય અને નિયત માપદંડોનું અનુસરણ થાય તે માટે ગુજરાત એન્જિનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા સંસોધન કાર્ય કરવામાં આવી રહ્યું છે. સમાચાર | વડોદરા
વડોદરા : GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ, પણ શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહત...
વડોદરા શહેરના ધનોરા ગામ નજીક આવેલ GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ગુજરાત | વડોદરા | સમાચાર
વડોદરા : પાદરાના ચમારા પુલ પાસે ટ્રેક્ટરે બાઈક પર સવાર ત્રણ યુવાનોને ટક્કર મારતા ત્રણેયનાં કરૂણ મોત
પાદરામાં ચમારા પુલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ટ્રેક્ટરે બાઈક પર સવાર ત્રણ યુવકોને ટક્કર મારતાં ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા ગુજરાત | વડોદરા | સમાચાર |
રાશિ ભવિષ્ય 07 જૂન , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
વડાપ્રધાન મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નેએ ફોન પર પાઠવ્યું આમંત્રણ
દેશમાં કોરોના કેસમાં થયો વધારો, 5 હજારથી વધુ કેસ નોંધાયા
અભિનેતા કમલ હાસને રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી, એમકે સ્ટાલિન પણ હાજર રહ્યા
લંગડા કેરીનું નામ કેવી રીતે પડ્યું? જાણો તેની પાછળની રસપ્રદ વાર્તા