સોખડા હરિધામ સાથે સંકળાયેલા સંતો વધુ એક વખત વિવાદમાં આવ્યા છે, ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રબોધ સ્વામી તથા અન્ય સંતના ફોટા પર ચોકડી મારેલા પોસ્ટરો લગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
અગાઉ પણ પ્રબોધ સ્વામી જૂથ સાથે સંકળાયેલા સંતે ભગવાન શિવજી વિરૂદ્ધ વિવાદીત ટીપ્પણી કરતા મામલો ગરમાયો હતો. તો બીજી તરફ, સોખડા હરિધામના સંતો પણ અગાઉ સંપતિની દાવેદારીને લઇને વિવાદમાં આવ્યા હતા. અવારનવાર વિવાદોમાં રહેતા સોખડાના પ્રબોધ સ્વામી અને આનંદ સાગરના બેનરો લગાવી વડોદરાના અનેક વિસ્તારોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. સનાતન સંત સમિતિ દ્વારા વડોદરાના અનેક વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા છે. શિવજી વિરુદ્વ વિવાદીત ટિપ્પણી કરતા સમગ્ર સનાતન ધર્મમાં રોષ ફેલાયો છે. જેને લઈને ગુજરાત સનાતન સંત સમિતિના નામે આ બેનરો લાગેલા જોવા મળી રહ્યા છે. શહેરના એરપોર્ટ રોડ, સંગમ વિસ્તાર, વુડા સર્કલના વિસ્તારોમાં બેનરો લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, શિવજીનું અપમાન કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર સનાતન ધર્મના સંતોમાં નારાજગી જોવા મળી હતી. જેને લઈને વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં આ બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, "શિવજીનું અપમાન કરનારને વડોદરામાં પ્રવેશ સામે વિરોધ", "શિવજીના અપમાન કરનારને માફી નહીં" લખાયેલું જોવા મળી રહ્યું છે. જોકે, હવે વધુ એક વખત સોખડાના પ્રબોધ અને આનંદ સાગર સ્વામીને લઈને વડોદરામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ભગવાન શિવજી વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનાર સંતોના વડોદરા પ્રવેશ સામે વિરોધ, ઠેર ઠેર લાગ્યા પોસ્ટર...
સોખડા હરિધામ સાથે સંકળાયેલા સંતો વિવાદમાં આવ્યા, પ્રબોધ સ્વામી અને આનંદ સાગર સ્વામીને લઈ વિરોધ
સોખડા હરિધામ સાથે સંકળાયેલા સંતો વધુ એક વખત વિવાદમાં આવ્યા છે, ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રબોધ સ્વામી તથા અન્ય સંતના ફોટા પર ચોકડી મારેલા પોસ્ટરો લગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
અગાઉ પણ પ્રબોધ સ્વામી જૂથ સાથે સંકળાયેલા સંતે ભગવાન શિવજી વિરૂદ્ધ વિવાદીત ટીપ્પણી કરતા મામલો ગરમાયો હતો. તો બીજી તરફ, સોખડા હરિધામના સંતો પણ અગાઉ સંપતિની દાવેદારીને લઇને વિવાદમાં આવ્યા હતા. અવારનવાર વિવાદોમાં રહેતા સોખડાના પ્રબોધ સ્વામી અને આનંદ સાગરના બેનરો લગાવી વડોદરાના અનેક વિસ્તારોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. સનાતન સંત સમિતિ દ્વારા વડોદરાના અનેક વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા છે. શિવજી વિરુદ્વ વિવાદીત ટિપ્પણી કરતા સમગ્ર સનાતન ધર્મમાં રોષ ફેલાયો છે. જેને લઈને ગુજરાત સનાતન સંત સમિતિના નામે આ બેનરો લાગેલા જોવા મળી રહ્યા છે. શહેરના એરપોર્ટ રોડ, સંગમ વિસ્તાર, વુડા સર્કલના વિસ્તારોમાં બેનરો લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, શિવજીનું અપમાન કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર સનાતન ધર્મના સંતોમાં નારાજગી જોવા મળી હતી. જેને લઈને વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં આ બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, "શિવજીનું અપમાન કરનારને વડોદરામાં પ્રવેશ સામે વિરોધ", "શિવજીના અપમાન કરનારને માફી નહીં" લખાયેલું જોવા મળી રહ્યું છે. જોકે, હવે વધુ એક વખત સોખડાના પ્રબોધ અને આનંદ સાગર સ્વામીને લઈને વડોદરામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ, પોલીસ અને બોમ્બ-સ્ક્વોડે શરૂ કરી તપાસ
બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. વડોદરા | સમાચાર
વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર
વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું. સમાચાર
વડોદરા : આશાવર્કર બહેન પર દુષ્કર્મનો પ્રયાસ, યુવકે સરકારી આરોગ્ય કેન્દ્રમાં જ યુવતી પર હુમલો
સાવલીમાં ધોળે દહાડે યુવક સરકારી દવાખાનામાં ઘુસી જઈને યુવતી પર મરચાની ભૂકી નાખીને હુમલો કર્યો હતો ,અને કપડા ફાડી નાખી દુષ્કૃત્યનો પ્રયાસ કર્યો ગુજરાત | વડોદરા | સમાચાર |
વડોદરા : મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બે મહિલાઓનો હોબાળો,પોલીસે મહિલાઓ સહિત તેમના પતિને કર્યા ડિટેઇન
વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં કાર્યક્રમમાં બે મહિલાઓએ હોબાળો કર્યો હતો.અને સીએમને કોઈ મળવા નથી દેતા તેવી રજૂઆત કરી હતી. સમાચાર
સલમાન ખાનને ધમકી આપનાર યુવકે પ્રસિદ્ધિ મેળવવા માટે કરી હતી જોખમી હરકત,પોલીસે કરી પૂછપરછ
બોલીવુડ ભાઈજાન સલમાન ખાનને ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેસેજ મુંબઈ ટ્રાફિક પોલીસ વિભાગને મળ્યો હતો વડોદરા | સમાચાર |
વડોદરા : જાહેર બાંધકામોની ગુણવત્તાના અનુસરણ માટે GERI દ્વારા સંસોધન, 6.14 લાખ નમૂના ચકાસી બહેતર ગુણવત્તા સુનિશ્ચિત કરી
જાહેર બાંધકામોની ગુણવત્તા જળવાય અને નિયત માપદંડોનું અનુસરણ થાય તે માટે ગુજરાત એન્જિનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા સંસોધન કાર્ય કરવામાં આવી રહ્યું છે. સમાચાર | વડોદરા
અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો
ભરૂચ: જિલ્લામાં આવેલ જળાશયો અને નદીના પટ સહિત 67 સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ, તંત્રએ બહાર પાડ્યું જાહેરનામું
ભરૂચ- વડોદરા વચ્ચે NH 48 પર માર્ગના સમારકામની કામગીરી શરૂ, મસમોટા ખાડા પડતા સર્જાય રહ્યો છે લાંબો ટ્રાફિકજામ
ભરૂચ : મોહરમ પર્વ નિમિતે શહિદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયા જુલુસ યોજાયું,મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટ્યા
ભરૂચ : જુના તવરા ગામની કમાન હવે મહિલાઓના હાથમાં, મહિલા સરપંચ અને ઉપસરપંચ કરશે ગામનો વિકાસ...