જૂનાગઢ : ગુજરાતમાં અસામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી,તો માથાભારે શખ્સોના ત્રાસથી રહીશોએ મકાન વેચવા કાઢ્યા!
જૂનાગઢમાં માથાભારે શખ્સોના ત્રાસને કારણે સોસાયટીના રહીશો દ્વારા મકાન વેચવા કાઢવાના બેનરો લગાવવામાં આવ્યા છે.સાર્વજનિક પ્લોટમાં બેફામ ગંદકી અને દબાણ કરીને સ્થાનિકોને બાનમાં લીધા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.