ભરૂચ : લો કોલેજમાંથી એલ.એલ.બી. પાસ કરનાર વિદ્યાર્થીઓ છ મહિના બાદ પણ સનદ થી વંચિત,પાઠવ્યું આવેદનપત્ર.
ભરૂચની મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી લો કોલેજમાંથી ગતવર્ષે એલ.એલ.બી.પાસ થનાર વિદ્યાર્થીઓને છ મહિના થવા છતા સનદ મળી નથી,જેના કારણે વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે,