પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલએ વડોદરા રેલ્વે સ્ટેશન પર રી-ડેવલપમેન્ટનું કર્યું નિરીક્ષણ
BY Connect Gujarat18 Jan 2020 12:56 PM GMT
X
Connect Gujarat18 Jan 2020 12:56 PM GMT
પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલએ આજે વડોદરા વિભાગના વડોદરા રેલ્વે સ્ટેશન પર રી-ડેવલપમેન્ટ કામોની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું.
વિભાગીય રેલ્વે મેનેજર દેવેન્દ્ર કુમાર અને અન્ય
રેલ્વે અધિકારીઓની ઉપસ્થિતિમાં જનરલ મેનેજરે વડોદરા રેલ્વે સ્ટેશનની મુસાફરોની
સુવિધાઓને જોઈ હતી. તેમણે વેઇટિંગ હોલમાં મુસાફરોની સુવિધાઓ વિશે મુસાફરો સાથે
વાતચીત પણ કરી હતી.
Next Story