શ્રીલંકન નેવીનો ભારતીય માછીમારો પર ગોળીબાર, 5 માછીમારો ઘાયલ
શ્રીલંકન નેવીએ મંગળવારે સવારે 13 ભારતીય માછીમારો પર ગોળીબાર કર્યો હતો. જેમાં 5 માછીમારો ઘાયલ થયા હતા. આ તમામ ડેલ્ફ્ટ આઇલેન્ડ નજીક માછીમારી
શ્રીલંકન નેવીએ મંગળવારે સવારે 13 ભારતીય માછીમારો પર ગોળીબાર કર્યો હતો. જેમાં 5 માછીમારો ઘાયલ થયા હતા. આ તમામ ડેલ્ફ્ટ આઇલેન્ડ નજીક માછીમારી
શ્રીલંકાના નૌકાદળે ભારતીય માછીમારો પર ગોળીબાર કરીને તેમને પકડી લીધા બાદ, ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને આ ઘટનાનો વિરોધ કર્યો હતો અને બળપ્રયોગને કોઈપણ સંજોગોમાં ખોટો ગણાવ્યો હતો.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ બાદથી મોટા પાયે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને વીણી વીણીને દેશમાંથી કાઢી મુકવામાં આવી રહ્યા છે. આ માટે યુએસ ડિપાર્ટમેન્ટ
વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ સોમવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે બંને દેશોના હિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ભારત-ચીન સંબંધો સુધારવા માટે ચીનના અધિકારીઓ સાથે વાટાઘાટો કરવા ઇજિપ્તની બે દિવસીય મુલાકાતે છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે જો 2022માં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત તો યુક્રેન યુદ્ધને ટાળી શકાયું હોત. તેમણે કહ્યું કે તેઓ આ મુદ્દે ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશની યુનુસ સરકારને મોટો ઝટકો આપ્યો છે. તેણે તરત જ બાંગ્લાદેશને અમેરિકન સહાય પર રોક લગાવી દીધી છે.
આયર્લેન્ડ અને સ્કોટલેન્ડના 28 શહેરોમાં 'ઇઓવિન' તોફાન તબાહી મચાવી રહ્યું છે. આ દરમિયાન ઘણી જગ્યાએ 190 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી વહીવટીતંત્રે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કડક કાર્યવાહી શરૂ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પે શપથ લીધા