અંકલેશ્વરમાં નવરાત્રીની રંગત સોળે કળાએ છલકાય
BY Connect Gujarat23 Sep 2017 8:30 AM GMT
X
Connect Gujarat23 Sep 2017 8:30 AM GMT
અંકલેશ્વરમાં બીજા નોરતે યુવાધન ગરબાનાં તાલે હિલોળે ચઢયુ હતુ, અને ગાયક વૃંદોની ગરબાની સુરાવલી સાથે ખેલૈયાઓ મનમુકીને ગરબે ઘુમ્યા હતા.
અંકલેશ્વર શહેરનાં ગુંજ સોશ્યલ ગ્રુપ, જીઆઇડીસીનાં શ્રી યુવા મિત્ર મંડળ, નવદુર્ગા મિત્ર મંડળ, માનવ મંદિર ખાતે આયોજીત નવરાત્રી મહોત્સવમાં ગરબા ગ્રાઉન્ડોમાં હૈયા થી હૈયુ દબાય એવી ભીડ વચ્ચે ખેલૈયાઓ ગરબે ઘુમ્યા હતા.
Next Story