New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/Untitled-1-copy.JPG-4-6.jpg)
જસદણના ભડલી ગામે ધીરૂભાઈ ખાચર ની હત્યાનો મામલે પોલીઈસે બે ઇસમોની અટકયા તકરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જેમાં પોલીસે બે ઇસમોની અટકાયત કરી પુછતાછ કરતા આ હત્યા વારસાગત જમીનના વિવાદ ને કારણે કરાઈ હોવાનું બહાર આવ્યું છે.
ધીરૂભાઈની હત્યા સિધ્ધરાજ ખાચર સહિતના સાગરીતો દ્વારા કરવામાં આવી હોવાનો ચોકાવનારો ખુલાસો થતા રાજકોટ આર.આર.સેલ દ્વારા સિધ્ધરાજ રાજુભાઇ ખાચર અને કરણ ગભરૂભાઈ ખાચરની ધરપકડ કરી તેમના સાગરીતોને શોધવા કવાયતા હાથ દરાઈ છે.
Latest Stories