ભવનાથમાં આજે ગુરુ દત્તાત્રેય જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

New Update
ભવનાથમાં આજે ગુરુ દત્તાત્રેય જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

ગિરનાર ક્ષેત્રના આરાધ્ય દેવ ગુરુ દત્તાત્રેયની જન્મ જયંતીની ઉજવણી ગિરનાર

તીર્થ ક્ષેત્રના પિડાસર મહામંડલેશ્વર જયશ્રી કા નંદજીની અધ્યક્ષતામાં કરવામાં આવી.

આજરોજ સવારે 11:00 જૂના અખાડા ખાતેથી સોળસો પચાસ પૂજન બાદ પાલખી યાત્રા યોજાઈ હતી.

publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image

જેમાં કલાત્મક બગીઓ તેમજ ઢોલ નગારા અને બેન્ડવાજાની સંગીતમય સુરાવલી સાથેની

પાલખીયાત્રામાં સાધુ-સંતો અખાડાઓના થાણા પત્તીઓ વગેરે જોડાયા હતા. આ પાલખીયાત્રા

મરઘી કુંડ ખાતે આવી તેમજ સાધુ-સંતોએ પણ સ્નાન કર્યા હતા. બાદમાં જૂના અખાડા ખાતે

ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે

મહામંડલેશ્વરો મહંતો સાધુ-સંતોની હાજરી મોટી સંખ્યામાં રહી હતી.