વિશાલ ભારદ્વાજ લંગડા ત્યાગી પર બનાવશે ફિલ્મ

New Update
વિશાલ ભારદ્વાજ  લંગડા ત્યાગી પર બનાવશે ફિલ્મ

બોલીવુડ જગતમાં એક નવો ચીલો શરૂ થી ગયો છે,ફિલ્મોની પ્રિક્વલ ફિલ્મો બની રહી છે,ફિલ્મ બેબીની પ્રિક્વલ નામ શબાનાને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળતા હવે બાયોપિક ફિલ્મો બાદ સ્પિન ઓફ ફિલ્મો બની રહી છે,ફિલ્મોની પ્રિક્વલ તેમ જ આ કોન્સેપટ પર પણ ફિલ્મો બનાવી શકાય છે.

બોલીવુડ માં નામ શબાના બાદ હવે બીજી એક પ્રિક્વલ ફિલ્મ બનવાની છે,દિગ્દર્શક વિશાલ ભારદ્વાજની વર્ષ 2006માં આવેલી ફિલ્મ ઓમકારામાનું પાત્ર લંગડા ત્યાગી દર્શકો સહિત બી ટાઉનને ખુજ જ પસંદ પડ્યું હતુ, લંગડા ત્યાગી આવો કેવી રીતે બન્યો તેમ જ તેનો જીવનમાં એવી કઈ ઘટના બની હતી જેનાથી તે નકારાત્મક વિચારવાળો થઈ ગયો.

ફિલ્મ

લંગડા ત્યાગીના કિરદારને સૈફઅલી ખાન સિવાય અન્ય કોઈ અભિનેતા ન્યાય આપી શકે એમ નહોતું, તેના કિરદાર પર સ્પિન ઓફ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે,તેના કિરદારને દર્શાવવામાં ઘણી વાતોનું ધ્યાન રાખવું પડે એમ છે, લંગડા ત્યાગીનું કિરદાર સૈફઅલી ખાન જ નિભાવવાનો હોવાનું જાણવા મળ્યુ છે.

Latest Stories