હાંસોટ તાલુકાના પૂર અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેતા સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ
BY Connect Gujarat8 Aug 2019 7:19 AM GMT

X
Connect Gujarat8 Aug 2019 7:19 AM GMT
તાજેતરના ભારે વરસાદને કારણે ભરૂચ જિલ્લાના ઘણાં ગામોને પુરની અસર થઈ હતી. રાજ્યના સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે હાંસોટ તાલુકામાં આવેલ બાડોદરા, બાલોતા, જુના આસરમા, જુના ઓભા ગામોની મુલાકાત લઈ પૂર અસરગ્રસ્તોને સાંત્વના આપી હતી.
મંત્રીએ વહીવટીતંત્ર, જીઈબી, તલાટીઓને ગ્રામજનોના વિવિધ પ્રશ્નો તાકીદે હલ કરવા સુચના આપી હતી. મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે સબંધિત વિભાગના અધિકારીગણ, આગેવાન પદાધિકારીઓ જોડાયા હતા.
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
અમદાવાદ: 145મી રથયાત્રા પૂર્વે મંગળા આરતી સંપન્ન, કેન્દ્રિય ગૃહમંત્રી...
1 July 2022 12:34 AM GMTભરૂચ : રથયાત્રા રૂટ પર પોલીસે યોજયું રિહર્શલ, આવતીકાલે 4 સ્થળે યોજાશે ...
30 Jun 2022 4:56 PM GMTરાજયમાં આજે 547 નવા પોઝિટિવ કેસ નોધાયા, 419 દર્દીઓ થયા સાજા
30 Jun 2022 4:47 PM GMTઅમદાવાદ: કોંગ્રેસ અને આપના આગેવાનો પહોંચ્યા ભગવાન જગન્નાથના દર્શને,...
30 Jun 2022 2:11 PM GMTઅમદાવાદ: ભગવાન જગન્નાથ માટે મહિલાએ બનાવ્યો ચોકલેટનો રથ,જુઓ શું છે...
30 Jun 2022 1:10 PM GMT