ભરૂચ ઝાડેશ્વર ખાતે યજ્ઞ શાળા ભવનની શિલાન્યાસ વિધિ યોજાઈ
BY Connect Gujarat7 Dec 2016 11:57 AM GMT
X
Connect Gujarat7 Dec 2016 11:57 AM GMT
ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે નિર્માણ પામવા જઈ રહેલ યજ્ઞ શાળા ભવનની શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ઋષિકુમારો અને ભુદેવો એ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શિલાન્યાસ વિધિ કરી હતી. કાર્યક્રમમાં આમંત્રિતોએ ઉપસ્થિત રહીને યજ્ઞ શાળાનું નિર્વિઘ્ને નિર્માણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.
Next Story