અંકલેશ્વર: ઇન્ડિયન આઇડોલ ૨૦૧૮ના વિનર “સલમાન અલી”ની લાઇવ કોંન્સર્ટ યોજવામાં આવી

Update: 2019-04-18 09:33 GMT

જુનીયર ચેમ્બર ઇટરનેશનલ ભરૂચ અને ભરૂચ જુનિયર ચેમ્બર વેલફેર ટ્રસ્ટના ઉપક્રમે અંકલેશ્વર ખાતે આવેલ ગાર્ડન સીટી ગરબા ગ્રાઉંન્ડ ખાતે ઇન્ડિયન આઇડોલ ૨૦૧૮ના વિનર “સલમાન અલી”ની લાઇવ કોંન્સર્ટ યોજવામાં આવી હતી.

તા.૧૭મી એપ્રીલ ૨૦૯ની સાંજેયોજાયેલા આ લાઇવ કોન્સર્ટમાં ભરૂચ ખેડૂત આગેવાન જયેશ પટેલ, જેસીસના પ્રમુખ, જેસી સુનિલ નેવે સહિતની ટીમે ઉપસ્થીત રહી કાર્યક્રમા દિપાવ્યો હતો. તો ઇન્ડિયન આઇડોલ વિનર સલમાન અલીએ પોતાની ગાયકીના સુર રેલાવી પ્રેક્ષકો, શ્રોતાઓને મંત્ર મુગ્ધ કર્યા હતા.

Similar News