પાદરામાં જિલ્લા પંચાયત સદસ્યના પતિ ભાજપમાં જોડાઈને આપ્યું વિવાદીત નિવેદન...જાણો શું ?
પાદરા તાલુકાના કોંગ્રેસના મહામંત્રી જયદીસિંહ પરમારે આજ રોજ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. તેઓના પત્ની હાલ કોંગ્રેસમાં જિલ્લા પંચાયત ના સદસ્ય છે. તમને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે હીજડા ની જાને જવા કરતાં મર્દની સ્મશાન યાત્રામાં જવું સારું નું વિવાદીત નિવેદન આપ્યું હતું.તેઓના સાથે તેમના પાંચ આગેવાનો સહિત દીનુમામાંની હાજરીમાં ભાજપના ખેસ ધારણ કર્યાં હતાં.