અંકલેશ્વરની કડકીયા કોલેજ ખાતે જાણીતા કવિ ડો.જવાહર બક્ષીનું વ્યાખ્યાન યોજાયું

Update: 2018-02-09 14:09 GMT

તા 9.2.18 ના રોજ અંકલેશ્વરની કડકીયા કોલેજ ખાતે કોલેજના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી.

ઉજવણી ના ભાગ રૂપે જાણીતા કવિ ડો. જવાહર બક્ષી દ્વારા નરસિંહ મહેતા ની આધ્યાત્મિકતા વિષય ઉપર વ્યાખ્યાન કરવામાં આવ્યુ હતું

આ પ્રસંગે કડકીયા કોલેજ ટ્રસ્ટના પ્રમુખ પંકજ કડકીયા તથા ડો. નિરંજન પંડ્યા, માધવીબેન કડકીયા, કેંપસ ડિરેક્ટર ડો. ટી.ડી તિવારી, કોલેજના અન્ય પ્રાધ્યાપકો અને વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News