કેશાેદ: એસસીએસટી સમાજ દ્વારા સવિધાન બચાવાે સંઘર્ષ સમિતિ હેઠળ એક દિવસીય ધરણા કાર્યક્રમ યાેજાયાે

Update: 2019-02-03 15:52 GMT

કેશાેદમાં સંવિધાન બચાવાે સંઘર્ષ સમિતિ હેઠળ એસસીએસટી દ્વારા ચારચાેક ખાતે માંડવા નાખી એક દિવસીય ધરણા કાર્યક્રમ યાેજયાે હતાે. જેમાં સરકાર વિરૂધ્ધ મુખ્યત્વે સવર્ણાે માટે આર્થીક 10 ટકા અનામતનાે લાભ આપવાે એ બંધારણની મુળ ભાવના વિરૂધ્ધ છે. તેમજ ઇવીએમ સાથે વીવીપેટનાે ઉપયાેગ કરવાે જેવા વિવિધ મુદ્દાઓ માટે ધરણા કાર્યક્રમ યાેજયાે હતાે.

ઉપરાંત આ જ મુદ્દાને લઇને તા પ માર્ચ ના ભારત બંધના એલાનની પુર્વ તૈયારી રૂપે ભારત ભરમાં ૪૦૦૦ કરતાં વધુ જીલ્લા અને તાલુકામાં કાર્યક્રમાે યાેજાનાર છે ત્યારે કેશાેદમાં પણ આગળના દિવસામાં ધરણા, આવેદન તેમજ રેલી જેવા કાર્યક્રમાં યાેજાશે તેવું સમિતિ પ્રમુખ જીવનભાઇ વેગડાએ જણાવ્યું હતું.

Tags:    

Similar News