કોરોના વાયરસનો કહેર : દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી 1550ને પાર પહોચી

Update: 2020-03-31 15:53 GMT

ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1550 પર પહોંચી ગઈ છે. તો સૌથી વધુ 302 કેસ મહારાષ્ટ્રથી સામે આવ્યા છે. આજે મહારાષ્ટ્રમાં 64 નવા કેસ નોધાયા હતા. કેરળમાં આજે 7 નવા કેસ સામે આવ્યા છે. કેરળમાં દર્દીઓની સંખ્યા 241 પર પહોંચી છે.

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 74 થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે.

Tags:    

Similar News