ગતિશીલ ગુજરાતમાં અંતરિયાળ વિસ્તારમાંથી અન્ય સ્થળ પર મુસાફરી કરીને જવુ વર્તમાન સમયમાં પણ કપરૂ સાબિત થઇ રહ્યુ છે અને એવી જ પરિસ્થિતી ભરૂચ જીલ્લાનાં ઘણા ખરા ગામડાની છે. દેડિયાપાડા, નેત્રંગ, વાલીયા તરફથી અંકલેશ્વર રોજીરોટી મેળવવા માટે આવતા લોકોએ એસટી બસની અસુવિધાઓનાં કારણે ખાનગી વાહનની છત પર જોખમી મુસાફરી કરવી પડે છે. જેનો બોલતો પુરાવો આ તસવીર છે.