ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિની ધર્મભીની ઉજવણી કરાઈ

Update: 2017-09-17 07:35 GMT

દેવોનાં શિલ્પી શ્રી વિશ્વકર્મા જયંતિ પ્રસંગે ઉદ્યોગો સહિતનાં સ્થાનો પર ધર્મભીની ઉજવણી કરવામાં આવી હતી.

તારીખ 17મી સપ્ટેમ્બરનાં રોજ ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાની જયંતિનાં શુભ અવસરે કારીગર વર્ગો દ્વારા પોતાના ઓજારોનું શાસ્ત્રોક્ત વિધિ થી પૂજન કરીને ઉજવણી કરવામાં આવી હતી.

[gallery td_select_gallery_slide="slide" ids="32188,32189,32190,32191,32192,32193,32194"]

જ્યારે ઔદ્યોગિક વસાહતનાં ઉદ્યોગ એકમોમાં શ્રી વિશ્વકર્મા દેવનું પૂજન અર્ચન કરવામાં આવ્યુ હતુ.

Tags:    

Similar News