સોમનાથ જૂનાગઢ રોડ પરથી પસાર થતી એક ઇનોવા કાર મેગળ નદીનાં બ્રિજ ઉપરથી નદીમાં ખાબકી હતી, સર્જાયેલા અકસ્માતમાં 2 વ્યક્તિઓનાં કરુણ મોત નિપજ્યા હતા.
સર્જાયેલી ઘટનામાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.
સોમનાથ જૂનાગઢ રોડ પરથી પસાર થતી એક ઇનોવા કાર મેગળ નદીનાં બ્રિજ ઉપરથી નદીમાં ખાબકી હતી, સર્જાયેલા અકસ્માતમાં 2 વ્યક્તિઓનાં કરુણ મોત નિપજ્યા હતા.
સર્જાયેલી ઘટનામાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.