GSEB (ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ)ના પરિણામ બાદ આજરોજ 13 મે, 2024ના CBSEનું પરિણામ જાહેર થયું છે.
Connect Gujarat
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે તેમના પીએ વિભવ કુમાર પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.
ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ પૌરાણિક રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પરશુરામ જયંતી નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું
Realme તેના ગ્રાહકો માટે Realme GT 6T સ્માર્ટફોન લાવવા જઈ રહ્યું છે. કંપની છેલ્લા કેટલાક દિવસોથી આ ફોનને ટીઝ કરી રહી છે.
નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા ત્રણ પરિવારના 7 લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે, ત્યારે ડાંગ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે.
ખેરગામ તાલુકામાં આવેલ આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા ભરમોર-હિમાચલ પ્રદેશ ખાતે યમયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
13 મે, 2024 (સોમવાર) ના રોજ, શેરબજારના બંને સૂચકાંકો લાલ નિશાનમાં ખુલ્યા હતા.
માલધારી સમાજ દ્વારા અતિપૌરાણિક ખોડીયાર માતાજીના મંદિરે લીલુડો માંડવો સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા 3 પરિવારના 7 લોકો પાણીમાં ગરકાવ થતાં પોલીસ જવાનો અને હોમગાર્ડે 3 લોકોને ઉગારી લીધા હતા