ભરૂચના ઝાડેશ્વર ખાતે નર્મદા નદીના કિનારે વસેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનો ભક્તિરસ છલકાયો હતો, ગુજરાત, સમાચાર, Featured
Connect Gujarat Desk
ભરૂચ જિલ્લાનામાં સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદાયેલી 246 સાઈકલ વિદ્યાર્થીઓને વિતરણ ન કરવામાં આવતા 9 વર્ષ બાદ આખરે તેને ભંગારમાં આપવાની ફરજ પડી છે ગુજરાત, સમાચાર, Featured
જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે. દેશ | સમાચાર |
દરેક વ્યક્તિને મુસાફરી કરવી ગમે છે. કેટલાક લોકો મુસાફરી કરતી વખતે ખૂબ જ આનંદ કરે છે, પરંતુ તેઓ મુસાફરી માટે નીકળતા પહેલા જ ચિંતા અનુભવવા લાગે છે ટ્રાવેલ, સમાચાર, Featured,
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અંકલેશ્વરના એ.આઈ.એ કૉમ્યુનિટી હૉલ ખાતે સાયબર અવેરનેશ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનાર યોજાયો હતો. ગુજરાત, સમાચાર, Featured
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના અરબી સમુદ્ર પાસે આવેલ વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત છે. નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમળ માંથી સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ જે વમળનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયા છે. ગુજરાત , સમાચાર, Featured
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં બિસ્માર બનેલ માર્ગો બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત, સમાચાર, Featured
જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે ભરૂચ અને અંકલેશ્વર સહિત જિલ્લાભરના શિવાલયોમાં વહેલી સવારથી જ ભગવાન શિવની આરાધના કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. ગુજરાત, સમાચાર, Featured , ધર્મ દર્શન
'સુપરસ્ટાર સિંગર'સીઝન 3ની સફરમાં નેહા કક્કર આ સિંગિંગ રિયાલીટી શોની જજ હતી. જ્યારે પવનદીપ રાજન, અરૂણિતા કાંજીલાલ, સલમાન અલી, સાયલી કાંબલે અને દાનિશ ખાન આ શોના કેપ્ટન હતા. મનોરંજન, સમાચાર
બનાસકાંઠામાં બાયપાસ રોડમાં પાલનપુર તાલુકામાં જમીન સંપાદન મુદ્દે વિરોધ બાદ પણ તંત્ર દ્વારા તેઓના પ્રશ્નનું કોઈજ નિરાકરણ આવ્યું નહતું. ગુજરાત, સમાચાર, Featured