મોરના મૃતદેહ શાલીમાર નર્સરી ખાતે લઇ જવામાં આવ્યો હતો, જ્યાં PMકરતા મોરનું મોત વીજ કરંટ લાગવાથી મોત થયું હોવાનું સામે આવ્યું ગુજરાત | ભરૂચ | Featured | સમાચાર |
Connect Gujarat Desk
ભરૂચ જિલ્લામાં યા હુસેનના નારા વચ્ચે કલાત્મક તાજિયાના જુલૂસ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ગુજરાત, સમાચાર, Featured
સમાચાર, ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેંજ ચેતવણી જાહેર કરી,દિલ્હી અને મુંબઈમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું
ગુજરાત | સમાચાર , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોને જોડતા માર્ગોના અપગ્રેડેશન અને મજબૂતીકરણ માટે ૧૪૭૦ કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી
સમાચાર, ગુજરાત, ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો જોકે હવે વરસાદે વીરામ લીધો છે છેલ્લા 24 કલાકમાં ભરૂચ જિલ્લાના નવ પૈકી માત્ર એક જ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો
મનોરંજન | સ્પોર્ટ્સ | સમાચાર, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડનમાં યુનિયન ચેપલમાં આયોજિત કૃષ્ણદાસના કીર્તનમાં સામેલ થયાં હતાં, જેની થોડી તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસે શેર કરી
દુનિયા | સમાચાર ,ઓમાન નજીક દરિયામાં એક ઓઈલ ટેન્કર પલટી મારી ગયું હતું.આ ટેન્કરમાં 13 ભારતીય અને 3 શ્રીલંકા સહિત કુલ 16 ક્રૂ મેમ્બર હતા, તમામ ક્રૂ મેમ્બર લાપતા
ધર્મ દર્શન | સમાચાર , કોઈ ઝઘડાળુ વ્યક્તિ સાથેના વાદવિવાદને કારણે તમારો મૂડ બગડી જશે. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે.
ગુજરાત | સમાચાર, ઝઘડીયા ધારાસભ્ય રિતેશભાઈ વસાવા અને ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવાએ યાલ ગામે તુટી પડેલા પુલનું નિરીક્ષણ કર્યું,ભારે વરસાદમાં મોવી-ડેડીયાપાડા વચ્ચે યાલ ગામોનો પુલ તુટી પડ્યો હતો
ગુજરાત | ભરૂચ | સમાચાર ,અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની એપેક્ષ હેલ્થકેરમાં ફરજ બજાવતો સેતુ ભદ્રેશભાઈ વાવડીયાએ કંપની સાથે જ વિશ્વાસઘાત કર્યો હતો. તેને કંપનીના નામના બોગસ