ભરુચ લોકસભા વિસ્તારના સાંસદ મનસુખ વસાવાએ મતદાન કરી અદા કરી ફરજ
BY Connect Gujarat23 April 2019 7:55 AM GMT
X
Connect Gujarat23 April 2019 7:55 AM GMT
લોકસભા ની ચૂંટણી માટે મતદારો મતદાન કરી લોકપર્વ માનવી રહ્યા છે તેવામાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઇ વસાવાએ પણ મતદાન કરી પોતાની નૈતિક ફરજ નિભાવી હતી. નર્મદા જીલ્લામાં મતદાન કરવા પહોંચ્યા હતા. અને મતદાન કરી બધાને મતદાન કરવા પણ પ્રેરિત કર્યા હતા. મતદાન બાદ તેમણે ફરી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Next Story