New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/maxresdefault-33.jpg)
ભરૂચ શહેરનાં મહંમદપુરા વિસ્તારમાં હાલ ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે. આજરોજ ચાલી રહેલી કામગીરીનાં પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો. દરમિયાન અહીંથી પસાર થતા વાહનોની લાંબી કતાર જામી હતી. ટ્રાફિક જામ સર્જાતાં લોકો ગરમીમાં સેકાયા હતા. વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા. આ રોડ ઉપરનો વાહન વ્યવહાર એક તબક્કે ઠપ્પ થઈ ગયો હતો.
Latest Stories