ભરૂચઅંકલેશ્વર: વરસાદી માહોલ વચ્ચે હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 5 કી.મી.લાંબો ટ્રાફિક જામ વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર નજીક હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી By Connect Gujarat Desk 19 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: 41 ડીગ્રી ગરમીમાં નેશનલ હાઇવે પર 4 કી.મી.સુધી ટ્રાફિકજામ ,વાહનચાલકો પરેશાન ટ્રાફિક સિટી તરીકે બદનામ ભરૂચમાં ફરી એકવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. By Connect Gujarat Desk 16 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: કોસમડી નજીક ભરાતા હાટ બજારના કારણે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ,તંત્રની સુચનાનું પાલન ક્યારે ? અંકલેશ્વરના કોસમડી ગામ નજીક દર શનિવારે ભરાતા હાટ બજારના પગલે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા By Connect Gujarat Desk 30 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ: સાંસદ ધવલ પટેલે વાપી રેલવે સ્ટેશનની લીધી મુલાકાત, ટ્રાફિકના પ્રશ્નો બાબતે કરાય ચર્ચા વલસાડના સાંસદ ધવલ પટેલે વાપી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. રેલવે સ્ટેશનની બહાર ટ્રાફિકની સમસ્યા મામલે સાંસદે મુલાકાત લઈ ચિતાર મેળવ્યો હતો. By Connect Gujarat Desk 02 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : વાપી નગરજનોને મળશે ટ્રાફિક માંથી છુટકારો,બલીઠા રેલવે ઓવરબ્રિજનું નાણમંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બનેલો બલીઠા રેલવે ઓવરબ્રિજનું એક તરફનું કામ પૂર્ણ થતા નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 23 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશપ્રયાગરાજ મહાકુંભમાં તરફ જતા રસ્તા પર મહાજામ, અયોધ્યા,કાશીમાં શાળાઓ બંધ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લોકો મહાજામનો સામનો કરી રહ્યા છે. કાશી અને અયોધ્યા તરફ જતા માર્ગો પર કેટલાક કિલોમીટર સુધી મહત્તમ ટ્રાફિક જામ છે. By Connect Gujarat Desk 11 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશપ્રયાગરાજ મહાકુંભમાં ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ, પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો પ્રયાગરાજ મહાકુંભમાં ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. શહેર અને કુંભ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ ગંભીર બની ગઈ છે. વહીવટીતંત્ર ભીડને નિયંત્રિત By Connect Gujarat Desk 10 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચહવે, ક્યારે મળશે છુટકારો..! : અંકલેશ્વરની વાલિયા ચોકડી પર છાશવારે સર્જાતા ટ્રાફિક જામથી અનેક વાહનચાલકોને હાલાકી..! ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર દિન પ્રતિદિન લાંબા ટ્રાફિક જામનું નિર્માણ થતાં અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. By Connect Gujarat Desk 01 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર પાલિકા પુનઃ એકવાર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કસરત શરૂ કરી, કાયમી કોઈ ઉકેલ શોધાય તે જરૂરી! અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અને ખાસ કરીને માર્ગને અડચણરૂપ દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. By Connect Gujarat Desk 17 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn