ભરૂચ: આમોદમાં સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિમિ નિમિત્તે રકતદાન શિબિરનું આયોજન

આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિમિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
ભરૂચ: આમોદમાં સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિમિ નિમિત્તે રકતદાન શિબિરનું આયોજન

ભરૂચના આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિમિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે આમોદ તાલુકા યુવા મોરચા દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે.સ્વામી,ભરૂચ જીલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી શક્તિસિંહ પરમાર, મંત્રી હેમદીપ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા . કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી સેવા ધર્મ નિભાવ્યો હતો

Latest Stories