સુરત : દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાત માર્ગ પરિવહન નિગમ સજ્જ,1600 જેટલી બસો દોડાવવામાં આવશે
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા વધુ એસટી બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે,અને 1600 જેટલી એસટી બસ યાત્રીઓની સેવા માટે સજ્જ કરવામાં આવી
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા વધુ એસટી બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે,અને 1600 જેટલી એસટી બસ યાત્રીઓની સેવા માટે સજ્જ કરવામાં આવી
સમય કરતા એસટી. બસ મોડી આવતા વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ મોટી અસર થઈ રહી છે, ત્યારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ આખરે રસ્તા પર ઉતરી આવ્યા....
પરિવહન વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે જંબુસર એસટી ડેપો ખાતેથી વધુ 2 નવી એસટી બસની સેવાનું જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ દાહોદ બસ ડેપોમાં ચક્કાજામ કરીને હોબાળો મચાવ્યો હતો.અને બસ ડેપો મેનેજરને ઉગ્ર રજૂઆત કરીને બસ સેવા નિયમિત શરૂ કરવા અંગેની માંગ કરી
અંકલેશ્વર શહેરમાં આવેલ એસટી બસ ડેપો અને વર્કશોપ તેમજ ભરૂચની નર્મદા ચોકડી નજીક આવેલ જીએનએફસી બસ ડેપોનું રૂપિયા ૧૪ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે.
મહારાષ્ટ્ર રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પ્રતાપ સરનાઈકે આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગુજરાતના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સાથે તેમણે ગુજરાત એસ.ટી. નિગમની મધ્યસ્થ કચેરીની મુલાકાત લીધી