પાટણ : રાધનપુર હાઇવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત, 4 ના મોત.
પાટણના રાધનપુર હાઇવે પર મોડી રાત્રિ દરમ્યાન અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી.આ ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યાં હતા તેમજ 10 થી વધુ લોકો ઘાયલ થયા છે.
પાટણના રાધનપુર હાઇવે પર મોડી રાત્રિ દરમ્યાન અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી.આ ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યાં હતા તેમજ 10 થી વધુ લોકો ઘાયલ થયા છે.
સુરત શહેરના વરાછા વિસ્તારમાં AK રોડ પર ગત મોડી રાત્રે એસટી. બસ પલટી મારી જતાં કેટલાક મુસાફરોને ઇજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતા.
મહુવા તાલુકાના કોટિયા ગામે આઝાદીના 76 વર્ષ બાદ પહેલી વાર ગામમાં એસટી. બસની સુવિધા શરૂ થતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
ધંધુકા-લિંબડી-મોરબી રૂટની એસટી બસના કંડક્ટર દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર માતેલા સાંઢની જેમ દોડતી એસ.ટી.બસના ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અંતોલીથી અમદાવાદ જતી એસટી બસનો દઘાલીયા ગામે બસ રોકી મુસાફરોએ ઉગ્ર વિરોધ નોધાવ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા એસટી. બસની સુવિધા છેવાડાના માનવી સુધી પહોંચાડવાના દાવા જાણે પોકળ સાબિત થયા હોય તેવો ઘાટ ઘડાયો છે.
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુરૂવારે રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેમણે પ્રથમ અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં સફર કરી હતી