ભરૂચ ભરૂચ : શુક્લતીર્થના મેળા દોડાવેલી 730 એક્સ્ટ્રા ટ્રીપ થકી એસટી. વિભાગને રૂ.7.15 લાખની આવક થઈ શુક્લતીર્થના મેળા માટે 35થી 40 મીની બસોની ફાળવણી કરાય હતી. જેનું સંચાલન ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે કરવામાં આવ્યું હતું. તા. 14થી 17 નવેમ્બર દરમ્યાન વિભાગ દ્વારા બસો દોડાવવામાં આવી હતી By Connect Gujarat Desk 19 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આમોદ ITIમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ પરેશાન, ST બસની સુવિધા ન હોવાના આક્ષેપ જંબુસર આમોદ અને વાગરા તાલુકાના વિદ્યાર્થીઓએ આઈ.ટી.આઈ.માં અભ્યાસ અર્થે આવે છે પરંતુ બસની સુવિધા ન હોવાથી તેઓએ પાંચથી આઠ કિલોમીટર સુધી ચાલતા આવું પડે છે.. By Connect Gujarat Desk 19 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: તલાટીની પરીક્ષાને લઈ એસ.ટી.વિભાગ સજ્જ, વધારાની 100 બસનું કરાયુ આયોજન ભરૃચ અને નર્મદા જિલ્લામાંથી 21 હજારથી વધુ ઉમેદવારો વલસાડ, નવસારી જિલ્લા વિગેરે સ્થળે પરીક્ષા આપવા જનાર છે By Connect Gujarat 06 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: એસ.ટી.ની.સલમાત સવારી જોખમી બની? ઘેટા-બકરાની જેમ મુસાફરો મુસાફરી કરવા મજબૂર ! બસની સવારી જોખમકારક પણ સાબિત થઈ રહી છે. જામનગરમાં ચાલુ એસ.ટી.બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. By Connect Gujarat 21 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: અંકલેશ્વર અને જંબુસરમાં સલામત સવારી એસ.ટી.બસ બની ધક્કાગાડી,રાહદારીઓએ મારવા પડ્યા ધક્કા By Connect Gujarat 28 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ભરૂચ : એસટી બસોની અપુરતી સુવિધા,જુઓ લોકો કેવી રીતે કરે છે મુસાફરી By Connect Gujarat 27 Dec 2020 Share Twitter Share Whatsapp LinkedIn