સુરત : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં 40 નવી GSRTC બસોનું લોકાર્પણ કરાયું...
ગુજરાત સરકાર અને રાજ્યના માર્ગ પરિવહન નિગમ દ્વારા જનતાની સુવિધા માટે આધુનિક સુવિધાથી સજ્જ રાજ્ય સરકાર દ્વારા 40 નવી GSRTC બસો ફાળવામાં આવી...
ગુજરાત સરકાર અને રાજ્યના માર્ગ પરિવહન નિગમ દ્વારા જનતાની સુવિધા માટે આધુનિક સુવિધાથી સજ્જ રાજ્ય સરકાર દ્વારા 40 નવી GSRTC બસો ફાળવામાં આવી...
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે એસ.ટી.ની લિંક સેવા આજે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ફરી શરૂ કરવામાં આવી જે દિવસ દરમિયાન કુલ 16 ટ્રિપ્સ ચલાવવામાં આવશે
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા વધુ એસટી બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે,અને 1600 જેટલી એસટી બસ યાત્રીઓની સેવા માટે સજ્જ કરવામાં આવી
સમય કરતા એસટી. બસ મોડી આવતા વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ મોટી અસર થઈ રહી છે, ત્યારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ આખરે રસ્તા પર ઉતરી આવ્યા....
રાજ્ય સરકારની વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ઝઘડિયા ડેપો ખાતે ફાળવાયેલ મીની બસને ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવાના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું
પરિવહન વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે જંબુસર એસટી ડેપો ખાતેથી વધુ 2 નવી એસટી બસની સેવાનું જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
ઝઘડિયા ડેપો ખાતે ફાળવવામાં આવેલ નવી એસટી બસનું ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવાના હસ્તે લીલી જંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું..
રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ દાહોદ બસ ડેપોમાં ચક્કાજામ કરીને હોબાળો મચાવ્યો હતો.અને બસ ડેપો મેનેજરને ઉગ્ર રજૂઆત કરીને બસ સેવા નિયમિત શરૂ કરવા અંગેની માંગ કરી