ગુજરાત પોલીસની મહેનત રંગ લાવી, અનેક લોકો નિકળ્યા વ્યાજના ચક્રવ્યુમાંથી
વ્યાજખોરો સામે પોલીસ દ્વારા મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ખેડાના મહેમદાવાદના એક વ્યક્તિને પોલીસે વ્યાજના વિષચક્રમાંથી મુક્ત કરાવ્યા છે.
BY Connect Gujarat Desk14 April 2023 7:18 AM GMT
X
Connect Gujarat Desk14 April 2023 7:18 AM GMT
વ્યાજખોરો સામે પોલીસ દ્વારા મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ખેડાના મહેમદાવાદના એક વ્યક્તિને પોલીસે વ્યાજના વિષચક્રમાંથી મુક્ત કરાવ્યા છે.
ગુજરાત સરકારના ગૃહ વિભાગે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વ્યાજખોરીના દુષ્ચક્રમાંથી બહાર કાઢવા વિશેષ ઝુંબેશ શરુ કરી હતી. આ ઝુંબેશના કારણે અનેક નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. ખેડા જિલ્લાના મહેમદાવાદના વિક્રમસિંહ સોઢા આવા જ એક નાગરિક છે, જેમણે વ્યાજખોરો રજાંડતા હતા. હવે તેમણે પોલીસની મદદથી તે આ સમસ્યામાંથી છુટકારો મેળવ્યો છે.અને હવે તેઓ સારું જીવન જીવી રહ્યા છે. પોલીસની કામગીરીથી તેઓ ખુશ છે વ્યાજના દુષ્ચક્રમાંથી બહાર આવ્યા છે
Next Story