શેરબજાર ડાઉન થતાં રોકાણકારોમાં ચિંતા,લાલ નિશાન સાથે ખુલ્યું..!
વૈશ્વિક બજારોની વિપરીત આજે ભારતીય શેરબજાર લાલ નિશાન પર ખુલીને ટ્રેડ કરી રહ્યું છે.
વૈશ્વિક બજારોની વિપરીત આજે ભારતીય શેરબજાર લાલ નિશાન પર ખુલીને ટ્રેડ કરી રહ્યું છે.
રાજ્યના જીએસટી વિભાગે ફરી એકવાર તવાહી બોલાવી છે. અમદાવાદમાં અંદાજે 4 હજાર અને રાજ્યના 18 હજાર કરદાતાને 2016-17ના વર્ષની સર્વિસ ટેક્સ ભરવાની નોટિસ પાઠવી છે.