ભરૂચ : જિલ્લામાં ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા આજથી શરૂ
કોરોનાના કારણે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન અપાયા હતા, ત્યારે હાલ…
કોરોનાના કારણે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન અપાયા હતા, ત્યારે હાલ…
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની છાત્રાએ ગુજરાત ટેકનીકલ યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમ મેળવી સંસ્થાનું ગૌરવ…
ધો-10 અને 12 બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજાઈ , જિલ્લા શિક્ષણાધિકારીએ પરીક્ષા કેન્દ્ર ખાતે કર્યું જાત નિરીક્ષણ.
રાજ્યભરમાં ધો-12માં 50% હાજરી સાથે શિક્ષણ કાર્ય શરૂ, કીમ તપોવન શાળામાં વિધાર્થીઓને આવકારવામાં આવ્યા.
રિપીટર વિદ્યાર્થીઓને હાઈકોર્ટમાંથી ન મળી રાહત. હવે 15 જુલાઈના ધો. 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યથાવત રહેશે.…
પલસાણા ખાતે આવેલ જે.એચ.ડી કોલેજના વિદ્યાર્થીઓએ બનાવ્યો પ્રોજેકટ,પ્રદૂષણ અટકાવવા વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિક વાહન વિકસાવ્યું.
ગુજરાત અને દેશમાં કોરોનાનો કહેર ઓછો થતા સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજયમાં કોરોનાનો કહેર ઓછો થયો, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકાર પાસે માંગ કરાય.
છેલ્લા દોઢ વર્ષથી કોચિંગ-ખાનગી ટ્યુશન ક્લાસીસ બંધ, 50% ક્ષમતા સાથે શરૂ કરવા સરકાર દ્વારા મંજૂરી અપાય.
છાત્રો માટે અલગથી વેકસીન સેન્ટર શરૂ કરો, રીપીટર છાત્રોની પરીક્ષા ઓફલાઇન લેવાશે.