ભરૂચ: મકતમપુર સિદ્ધિવિનાયક મંદિરે ભગવાન સત્યનારાયણની સમૂહ કથાનું આયોજન, મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા
સિદ્ધિ વિનાયક મંદિરના સંચાલકો દ્વારા જરૂરિયાતમંદ લોકોના ઘરે માત્ર રૂપિયા ૧૧માં ભગવાન સત્યનારાયણની કથા કરાવી રહ્યા છે

શ્રાવણ માસને પવિત્ર માસ માનવામાં આવે છે અને આ માસમાં ભગવાન શિવજીની આરાધનાનો અનેરો મહિમા હોય છે ત્યારે આ પવિત્ર માસમાં ભગવાન સત્યનારાયણની કથાનું પણ મહત્વ રહેલું છે જેના પગલે સિદ્ધિ વિનાયક મંદિરના સંચાલકો દ્વારા જરૂરિયાતમંદ લોકોના ઘરે માત્ર રૂપિયા ૧૧માં ભગવાન સત્યનારાયણની કથા કરાવી રહ્યા છે જેમાં સિદ્ધિ વિનાયક મંદિરે ભગવાન સત્યનારાયણની સમૂહ કથાનું આયોજન કરાયું હતું.
ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન સિદ્ધિવિનાયક મંદિરે શ્રાવણ માસના દર રવિવારે મેળાનું આયોજન થતું હોય છે અને સિદ્ધિવિનાયક મંદિરે ભગવાન સત્યનારાયણની કથાનું પણ આયોજન થતું આવ્યું છે શ્રાવણ માસના પ્રથમ રવિવારે સિદ્ધિવિનાયક મંદિરે ભગવાન સત્યનારાયણની સમૂહ કથાનું આયોજન કરાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો સાથે જ સિદ્ધિવિનાયક મંદિર દ્વારા જરૂરિયાતમંદ લોકોના ઘરે પહોંચીને માત્ર રૂપિયા ૧૧માં સત્યનારાયણની કથા શ્રાવણ માસ દરમ્યાન કરાવવામાં આવી રહી છે.
ભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTઅમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTવડોદરાના સાવલીમાંથી ઝડપાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં ભરૂચનું...
17 Aug 2022 12:45 PM GMTભરૂચ : નેત્રંગમાં સિંચાઈ યોજનાના લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરીનો ભેદ...
16 Aug 2022 10:16 AM GMTઅંકલેશ્વર : સરગમ હોસ્પિટલની ગંભીર બે'દરકારી, ઇન્જેક્શન આપ્યા બાદ...
14 Aug 2022 9:38 AM GMT
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ કે ગોલ્ડનબ્રિજ પર ફોટોગ્રાફી કરાવવા તમારું...
18 Aug 2022 4:48 PM GMTસુરત: મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચારનાર નરાધમની પોલીસે કરી ધરપકડ,જુઓ...
18 Aug 2022 1:47 PM GMTજુનાગઢ: ઓજતનો પાળો તૂટતા ઘેડ પંથક જળબંબાકાર,ખેડૂતોને રાતા પાણીએ રોવાનો...
18 Aug 2022 1:16 PM GMTસુરત: શાળામાં ચાલુ શિક્ષણકાર્ય દરમ્યાન શિક્ષિકા ધૂણી રહ્યા હોવાનો...
18 Aug 2022 12:37 PM GMTભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત 7 હોદ્દેદારોના રાજીનામા, જગદીશ...
18 Aug 2022 12:21 PM GMT