ભરૂચ: શ્રાવણ માસના અંતિમ સોમવારે કાવડયાત્રાનું આયોજન, નર્મદાના નિરથી નવનાથ મહાદેવને કરાયો જળાભિષેક
નર્મદાના જળથી નવનાથ મહાદેવને જળાભિષેક કરાયો હતો. શ્રાવણ માસના અંતિમ સોમવારે ભરૂચ શહેરમાં કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું....
નર્મદાના જળથી નવનાથ મહાદેવને જળાભિષેક કરાયો હતો. શ્રાવણ માસના અંતિમ સોમવારે ભરૂચ શહેરમાં કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું....
સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ સોમનાથ મહાદેવના દર્શન કરીને જળાભિષેક કર્યો
શ્રાવણ-ભાદ્રપદ મહિનો સોમવારે જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં શાહી શોભાયાત્રા સાથે સમાપ્ત થશે. મંગળવારથી મંદિરની દર્શન વ્યવસ્થામાં ફેરફાર થશે. ભગવાન
તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. તામ્ર પૈસા ત્યારેજ તમારા કામ માં આવશે
શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ એટલે કે, જન્માષ્ટમી. જન્માષ્ટમીએ રાત્રે બરાબર 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના 5252મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
મે નવરાશની લહેજત માણવાના છો. ધન નું આવાગમન આજ ના સંપૂર્ણ દિવસ રહેશે અને સાંજ થતા તમે અમુક ધન બચાવી શકશો। પારિવારિક જવાબદારીઓ ભૂલશો નહીં.
ભરૂચમાં 250 વર્ષ કરતા વધુ વર્ષોથી ઉજવાતા અને ભરુચની સાંકૃતિક ઓળખ સમા છડી મેઘરાજાના ધાર્મિક લોક મેળામાં ગોકુળ અષ્ટમીના દિને ભારે માનવ મહેરામણ ઉમટ્યુ