રાશિ ભવિષ્ય 15 ઓગસ્ટ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
મેષ (અ, લ, ઇ): ગરદન -કમરમાં સતત દુખાવાથી તમે પીડાવ એવી શક્યતા છે. જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણના કરશો નહીં. આજે આરામ મહત્વનો
મેષ (અ, લ, ઇ): ગરદન -કમરમાં સતત દુખાવાથી તમે પીડાવ એવી શક્યતા છે. જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણના કરશો નહીં. આજે આરામ મહત્વનો
મેષ (અ, લ, ઇ): ઘરે કામ કરતી વખતે ખાસ કાળજી રાખો. ઘરની કોઈક ચીજ-વસ્તુ સાથે બેદરકારીપૂર્વક કામ લેવાથી તમારી માટે સમસ્યા નિર્માણ થઈ શકે છે. જો તમે યાત્રા પર જવાવાળા હો
દરેક શુભ કાર્ય કરતા પહેલા નાળિયેર કેમ તોડવામાં આવે છે. શાસ્ત્રીય, જ્યોતિષીય અને વૈજ્ઞાનિક કારણો અને તેના શુભ પ્રભાવો જાણો.
મેષ (અ, લ, ઇ): ભાગ્ય પર આધાર ન રાખો અને તમારૂં સ્વાસ્થ્ય સુધારવાના પ્રાયાસ કરો કેમ કે નસીબ એવી આળસું દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે. સમય આવી ગયો છે
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ ક્ષીપ્રા ગણેશ મંદિરે અંગારકી ચોથની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ક્ષત્રિય સમાજ દ્વારા કાજારા ચોથના પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.હિંગળાજ માતાના પ્રતિક રૂપે કાજરાને નૃત્ય કરાવી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 16 ઓગસ્ટ 2025 એટલે કે શુક્રવારે ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં મંદિરોથી ઘરો સુધી તૈયારીઓ ચાલી રહી છે. મંદિરોને શણગારવામાં આવી રહ્યા છે.
મેષ (અ, લ, ઇ): મોતિયાના દરદીઓએ પ્રદૂષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ, કેમ કે ધુમાડાને કારણે આંખોને વધુ નુકસાન થઈ શકે છે. શક્ય હોય તો