અંકલેશ્વર: પબ્લિક સ્કૂલ ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરુચ પ્રેરિત સીઆરસી આયોજીત બાળ વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરુચ પ્રેરિત સીઆરસી આયોજીત બાળ વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં નાના બાળકો દ્વારા વિવિધ સંસ્કૃતિ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી
અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને સી. એસ. આર. અને સામાજિક ન્યાયના ક્ષેત્રોમાં નેતૃત્વની ભૂમિકા ભજવવા માટે તૈયાર કરવા માટે તૈયાર કરવામાં આવ્યા.......
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા વયનિવૃત્ત સારસ્વત શિક્ષકોનું શાલ ઓઢાડીને અને શાળામાં 25 વર્ષ પૂર્ણ કરનાર કર્મનિષ્ઠ શિક્ષકોને પ્રમાણપત્ર અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
૫મી સપ્ટેમ્બર નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
જે.પી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે ભરૂચ તાલુકા-જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ-2024 કાર્યક્રમનું આયોજન ભરૂચના સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું
મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સરકારી શાળાના બાળકોને એક વખતનું ભોજન તેમજ એક વખતનો નાસ્તો આપવામાં આવે છે, પણ તાજેતરમાં જ સરકારે નિર્ણય લીધો છે કે, એક વખતના આ નાસ્તામાં કાપ મુકીને હવેથી માત્ર એક વખતનું ભોજન જ આપવામાં આવશે
વજેપુર ગામે અગાઉ જે શિક્ષકો હતા, તેઓ તેમની બદલી કરાવીને જતા રહ્યા હતા. જેને એક વર્ષ વીત્યા છતાં હજુ સુધી આ પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી