મહિલાઓ માટે સુવર્ણ તક,આંગણવાડી કાર્યકરોની 23000થી વધુ જગ્યાઓ માટે ભરતી
યુપીમાં આંગણવાડી કાર્યકરોની હજારો જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. જેના માટે મહિલા ઉમેદવારોએ તાત્કાલિક અરજી કરવી.
યુપીમાં આંગણવાડી કાર્યકરોની હજારો જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. જેના માટે મહિલા ઉમેદવારોએ તાત્કાલિક અરજી કરવી.
શું તમે જાણો છો કે દેશની સૌથી જૂની મેડિકલ કોલેજ કઈ છે? જો નહીં, તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
ભારતમાં સિવિલ સર્વિસ પરીક્ષા UPSC દ્વારા લેવામાં આવે છે. IIT GEE પછી UPSC પરીક્ષાને સૌથી અઘરી પરીક્ષા માનવામાં આવે છે. દર વર્ષે, લાખો લોકો તેના માટે અરજી કરે છે
ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવનના પ્રિન્સિપાલ શૈલજા સિંહને સ્વામી વિવેકાનંદ નેશનલ પ્રિન્સિપાલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
CBSE એ આગામી બોર્ડ પરીક્ષાઓમાં CCTV નીતિ લાગુ કરવા માટે નોટિસ જારી કરી છે. જેનું શાળાઓએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલ વોલીબોલ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ અંકલેશ્વરની સંસ્કાર દીપ વિદ્યાલયની અંડર-14 અને અંડર-17ની ટીમ ઝળકી શાળાનું નામ રોશન કર્યું હતું
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરુચ પ્રેરિત સીઆરસી આયોજીત બાળ વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં નાના બાળકો દ્વારા વિવિધ સંસ્કૃતિ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી