ગોયાબજાર શાળા સંકુલમાં કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ યોજાયો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની ગોયાબજાર શાળા સંકુલ ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની ગોયાબજાર શાળા સંકુલ ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો.
ઘોડદોડ રોડ વિસ્તાર સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી શાળા ક્રમાંક-2 ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો
ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રીને સંબોધીને આમ આદમી પાર્ટી ભરુચ જીલ્લાના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવવામા આવ્યું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 24-6-2024 થી 6-7-2024 સુધી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગ્રેસ માર્કસ રદ કર્યા પછી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 23 જૂન 2024 ના રોજ પરીક્ષા ફરીથી લેવામાં આવી હતી.
રાગા થેરાપીનો શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને લાભ મળી રહે તે માટે તા. 21 થી 23 દરમ્યાન જય અંબે ઇન્ટરનેશનલ શાળાના મેનેજમેન્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું,
જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ માં વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની ઉજવણી અંતર્ગત બાળકોને વેદ ઉપચારણથી મ્યુઝિક થેરાપી આપવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિની ઉત્તમ ભેટ એટલે યોગ...