NEET UG પુનઃપરીક્ષામાં 813 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા, 750 ગેરહાજર
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગ્રેસ માર્કસ રદ કર્યા પછી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 23 જૂન 2024 ના રોજ પરીક્ષા ફરીથી લેવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગ્રેસ માર્કસ રદ કર્યા પછી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 23 જૂન 2024 ના રોજ પરીક્ષા ફરીથી લેવામાં આવી હતી.
રાગા થેરાપીનો શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને લાભ મળી રહે તે માટે તા. 21 થી 23 દરમ્યાન જય અંબે ઇન્ટરનેશનલ શાળાના મેનેજમેન્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું,
જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ માં વિશ્વ યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની ઉજવણી અંતર્ગત બાળકોને વેદ ઉપચારણથી મ્યુઝિક થેરાપી આપવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિની ઉત્તમ ભેટ એટલે યોગ...
કેન્દ્ર સરકારે 19 જૂન બુધવારના રોજ UGC-NET પરીક્ષા રદ કરી હતી. આ પરીક્ષા એક દિવસ અગાઉ 18 જૂન મંગળવારના રોજ લેવામાં આવી હતી. OMR બે શિફ્ટમાં હાથ ધરવામાં આવ્યું હતું. એટલે કે પેન અને પેપર મોડમાં
ભરૂચના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગાર્ડન સિટી રોડ પર ડિવાઇન વિદ્યાનિકેતન શાળા આવેલી છે. આ શાળામાં આજરોજ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સંસ્કાર વિદ્યાલય ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
કુલ 1393 શાળાઓની ચકાસણી દરમિયાન 151 શાળાઓ ફાયર એનઓસી ધરાવે છે જ્યારે 14 શાળાઓ ફાયર એનઓસી ન ધરાવતી હોવાનું બહાર આવ્યું