ભરૂચ: સંસ્કાર વિદ્યાભવનમાં શરૂ થશે ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબ, જુઓ શું છે વિશેષતા
ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ એસ.એમ.સી.પી સંસ્કાર વિદ્યાભવન ખાતે ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબ શરૂ થનાર છે જે અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઇ હતી
ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ એસ.એમ.સી.પી સંસ્કાર વિદ્યાભવન ખાતે ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબ શરૂ થનાર છે જે અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઇ હતી
ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણીને લઇને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે.
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો-૧૦ની બોડૅની પરીક્ષાનુ નેત્રંગ તાલુકાની શાળાઓનું પરીણામ ૯૦ ટકાથી ઉપર આવતા તેની વિપરીત ધોરણ-૧૧ માં આટસઁ-કોમસઁ વિભાગમાં એડમિશન માટે વિધાર્થીઓને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉનાળુ વેકેશન પૂર્ણતાની આરે છે અને શાળા શરુ થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભરૂચ અંકલેશ્વરની સ્ટેશનરીની દુકાનોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નેશનલ એલિજીબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ જાહેર કર્યું છે.
ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલના માધ્યમથી તા. 2 જુન 2024ની રાત્રે 11:59 કલાક સુધી રાજ્યની 15 સરકારી યુનિ.ના અંડર ગ્રેજ્યુએટ કોર્ષની વિવિધ બેઠકોમાં પ્રવેશ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેના સ્થાપના કાળથી સમરસ સમાજ અને સમાજ સેવાના ધ્યેય સાથે કાર્યરત છે.