ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયો “સ્પોર્ટ્સ ડે”, વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો...
સ્પોર્ટ્સ ડે નિમિત્તે વિદ્યાર્થીઓની સલામતી માટે પેરા મેડિકલ ટીમ પણ શાળા પટાંગણમાં તૈનાત રાખવામાં આવી હતી
સ્પોર્ટ્સ ડે નિમિત્તે વિદ્યાર્થીઓની સલામતી માટે પેરા મેડિકલ ટીમ પણ શાળા પટાંગણમાં તૈનાત રાખવામાં આવી હતી
દેશની ટોચની એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવાનારી પ્રવેશ પરીક્ષા 1 ફેબ્રુઆરી, 2024 સુધી લેવામાં આવશે.
શિક્ષણ ક્ષેત્રે અમરેલી જિલ્લો વધુ આગળ ધપી આવે તે માટે રાજ્ય સરકાર સંગાથે વિદ્યાસભા ટ્રસ્ટ દ્વારા પગલું ભરવામાં આવ્યું
અસાલ ગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રની છતમાંથી પોપડા ધરાશાયી થતા ભ્રષ્ટાચારની પોલ ખુલી
AAO પરીક્ષાનું આયોજન તા. 27 ડિસેમ્બર 2023ના રોજ દિલ્હી સબ-ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા કરવામાં આવશે.
IIT સહિત દેશની ટોચની એન્જિનિયરિંગ સંસ્થાઓમાં માસ્ટર કોર્સ અને પીએચડી પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવવાનું સપનું જોતા ઉમેદવારો હાલમાં ખૂબ જ મહેનત સાથે ગેટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.
આપણા દેશના કરોડો યુવાનોનું સ્વપ્ન રેલવેમાં નોકરી મેળવવાનું છે. રેલ્વેમાં નોકરીને સમાજમાં ખ્યાતિના દૃષ્ટિકોણથી જોવામાં આવે છે.