ગુજરાતમાં પરીક્ષામાંથતી ગેરરીતિને અટકાવવા રાજ્યપાલે આપી કાયદાને મંજૂરી, વાંચો વધુ...
ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે આ મહત્વનું પગલું છે. અત્યાર સુધી પેપર ફોડનારાઓ કોઈને કોઈ છટકબારીઓ કરતા હતા.
ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે આ મહત્વનું પગલું છે. અત્યાર સુધી પેપર ફોડનારાઓ કોઈને કોઈ છટકબારીઓ કરતા હતા.
પરીશ્રમ અને મહેનતથી ધ્યેય સુધી પહોચવું તેવા પ્રકારનું માર્ગદર્શન આપી બોર્ડ પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરવાની શુભેચ્છા આપી હતી.
ગુજરાત વિધાનસભામાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવાનું બીલ પસાર કરવામાં આવ્યું છે ત્યારે હવે દરેક શાળાએ વિદ્યાર્થીઓને ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવી પડશે
લેસન બુકમાં અક્ષર સારા થતાં નહોતા. જેનાં કારણે આચાર્ય રામ કામળિયાએ સામાન્ય બાબતે માસૂમ બાળકને ઢોરમાર માર્યો હતો.
આર્થિક ભીંસના કારણે યુવાઓ આત્મહત્યા તરફ પણ જતાં હોય છે, ત્યારે ત્રીજી એક્સપર્ટ ટીમ દ્વારા યુવાઓને નશાયુક્ત પ્રવૃત્તિથી દૂર રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શિક્ષણનું સ્તર સુધારવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.રાજ્યમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ ડે સ્કૂલ શરુ કરવામાં આવશે.
કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ ફરી એકવાર સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ બુધવારથી સામાન્ય રીતે શરૂ થઈ છે.