ભરૂચ: રાજ્યમાં 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ શરુ કરાશે, શિક્ષણના સ્તરમાં સુધારો લાવવા પ્રયાસ
શિક્ષણનું સ્તર સુધારવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.રાજ્યમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ ડે સ્કૂલ શરુ કરવામાં આવશે.
શિક્ષણનું સ્તર સુધારવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.રાજ્યમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ ડે સ્કૂલ શરુ કરવામાં આવશે.
કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ ફરી એકવાર સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ બુધવારથી સામાન્ય રીતે શરૂ થઈ છે.
1181 ખાલી જગ્યા પર યોજાનાર જુનિયર ક્લાર્કની પરિક્ષા પેપર લીક થતાં મોકૂફ રખાઈ હતી. જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું વડોદરાથી પેપર લીક થયું હતું.
ઠંડીનું પ્રમાણ ઓછું થતા શાળાનો સમય રાબેતા મુજબ કરવા ઉચ્ચ કક્ષાએથી આદેશ છૂટ્યા છે..
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 182 આંગણવાડી આવેલી છે, જેમાં 4 આંગણવાડી સ્માર્ટ આંગણવાડી બનાવાય છે,
વિઝન ઈન્ટરનેશનલ સ્કૂલ ગર્વથી જાહેર કરે છે કે વિદ્યાર્થીઓના દૈનિક ટાઈમ ટેબલમાં રમતગમતની પ્રવૃત્તિઓ અને શિક્ષણશાસ્ત્રનો સમન્વય આપનારી ગુજરાતની તે એકમાત્ર શાળા છે.
ગુજરાત યુનિવર્સિટીમાં આયોજિત CCCની પરીક્ષા પણ અચાનક મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવતા પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોમાં નારાજગી ફેલાઈ હતી.