-
અંકલેશ્વરમાં હિન્દૂ ધર્મ સેના દ્વારા રજુઆત
-
પ્રાંત અધિકારીને કરવામાં આવી રજુઆત
-
જોગર્સ પાર્કનું નામ બદલવા કરાય માંગ
-
સત્તાવાર નામ છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક કરવા માંગ કરાય
-
આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
અંકલેશ્વર: GIDCમાં આવેલ જોગર્સ પાર્કનું છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવાની માંગ, તંત્રને પાઠવાયું આવેદનપત્ર
હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત જોગર્સ પાર્કનું સત્તાવાર છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું