અંકલેશ્વર: 12 ગામોમાં ભરાતા હાટ બજાર પુન:શરૂ કરાવવાની વેપારીઓની માંગ, મામલતદારે હાટ બજાર પર ફરમાવ્યો છે મનાઈ હુકમ
અંકલેશ્વરમાં વિવિધ હાટ બજારમાં ધંધો કરતા વેપારી દ્વારા મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયુ હતું અને હાટ બજાર ચાલુ રાખવાની માંગ કરવામાં આવી હતી.