-
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર અકસ્માત
-
આમલાખાડી ઓવરબ્રિજ નજીક અકસ્માત
-
ટ્રક અને ટેન્કર વચ્ચે થઈ ટક્કર
-
અકસ્માતમાં એક વ્યક્તિનું મોત
-
ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું તો આ તરફ ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ મચી જવા પામી હતી