આંધ્રપ્રદેશ: અન્નામૈયામાં કેરી ભરેલો ટ્રક પલટી ગયો, 9 લોકોના મોત, 11 ઘાયલ
આંધ્રપ્રદેશના અન્નામૈયામાં અકસ્માતનો ભોગ બનેલી ટ્રકમાં કેરી ભરેલી હતી. લોકો કેરીની બોરીઓ ઉપર પણ બેઠા હતા. આ ટ્રકમાં 20 થી વધુ લોકો સવાર હતા.
આંધ્રપ્રદેશના અન્નામૈયામાં અકસ્માતનો ભોગ બનેલી ટ્રકમાં કેરી ભરેલી હતી. લોકો કેરીની બોરીઓ ઉપર પણ બેઠા હતા. આ ટ્રકમાં 20 થી વધુ લોકો સવાર હતા.
ચીનના શાંઘાઈથી જાપાનના ટોક્યો જઈ રહેલી જાપાન એરલાઇન્સની ફ્લાઇટ અચાનક નીચે પડવા લાગી હતી. માત્ર 10 મિનિટમાં જ ફ્લાઇટ 26,000 ફૂટ નીચે પડી હતી.
ભરૂચના ઝાડેશ્વર તવરા માર્ગ પર બેફામ દોડતી ખાનગી લકઝરી બસના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર પર ચઢી ગઈ હતી.આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે.
તમિલનાડુના શિવાકાશી નજીક ચિન્નાકમનપટ્ટી ગામમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હોવાની આશંકા છે. જ્યારે અન્ય 4 ગંભીર રીતે દાઝ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં મુંબઈથી ઉદેપુર જતી ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલી ઘટનામાં એક માઈલ સહિત ત્રણ મુસાફરોના મોત નિપજ્યા હતા
ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી
અસુરીયા પાટિયા નજીક ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકને અકસ્માત નડતા ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો ફાયર ફાઈટર તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમે ટ્રક ચાલકનું રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો
મધ્ય રેલવેના મુંબ્રા અને દિવા રેલવે સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનમાંથી પડી જવાથી આજે ચાર મુસાફરોના મોત નીપજ્યા હતા. જેમાં ઉલ્હાસનગરના ૨૩ વર્ષીય કેતન સરોજનું પણ મોત નીપજ્યું હતું
વલસાડ નજીક નેશનલ હાઇવે નં. 48 પર આઈશર ટેમ્પો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં આઈશર ટેમ્પો ચાલક ડ્રાઇવર કેબિનમાં ફસાઈ જતાં ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો.