અંકલેશ્વર: પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વયસ્ક નાગરિકો માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો

અંકલેશ્વર શહેરમાં આવેલ જે.એન.પી.ટી.ટ લાઇબ્રેરી ખાતે જિલ્લા પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વયસ્ક નાગરિકો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
jnort]

અંકલેશ્વર શહેરમાં આવેલ જે.એન.પી.ટી.ટ લાઇબ્રેરી ખાતે જિલ્લા પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વયસ્ક નાગરિકો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં સિનિયર સિટીઝનોને રાજ્ય સરકારના હેલ્પલાઇન નંબર 112, ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર 1093, સાયબર ક્રાઇમ અને મહિલા સહાયતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સેમિનારમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. પી.જી. ચાવડા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ હંમેશા પ્રજાની સાથે એ સંદેશ વયસ્ક નાગરિકોને આપવામાં આવ્યો હતો
Latest Stories