વિશ્વ તમાકુ નિષેધ દિવસ 2025: મૌખિક કેન્સરનું જોખમ ઘટાડવા માટે આ 5 બાબતો ધ્યાનમાં રાખો
આ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કે મૌખિક કેન્સરનું જોખમ ઘટાડવા માટે કઈ 5 બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ
આ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કે મૌખિક કેન્સરનું જોખમ ઘટાડવા માટે કઈ 5 બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ
ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા હેલમેટ ફરજિયાત કરવામાં આવતા હેલમેટના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે.
ભારતીય નૌકાદળે હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા વધારવા માટે IOS સાગર અને AIKEYME જેવી નવી પહેલ શરૂ કરી છે. IOS સાગર હેઠળ, INS સુનયના ઘણા આફ્રિકન દેશો સાથે સહયોગમાં કામ કરશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં એક મોટો ભંગ સામે આવ્યો છે. ટ્રમ્પ ફ્લોરિડામાં માર-એ-લાગો રિસોર્ટના માલિક છે. આ રિસોર્ટ ઉપર ત્રણ નાગરિક વિમાનો ઉડાન ભરી રહ્યા હતા.
ભરૂચમાં રવિવારે ગ્લોબલ એચ.એસ.ઈ. કાઉન્સિલ દ્વારા બાપ્સ મંદિર ખાતે રાજ્ય સ્તરીય સલામતી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરમાં કોઈપણ જાતની સલામતી વિના ઊંચાઇ પર હોડિંગની કામ કરતા કામદારો નજરે પડ્યા હતા. અંકલેશ્વરની ડી.વાય.એસ.પી.ની કચેરી સામે સેફટીના સાધનો વિના બિન્દાસ્ત કામ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો
ભરૂચ નગરપાલિકા દ્વારા પતંગની દોરીથી નાગરિકોને નુકસાન ન થાય તેવા ઉમદા હેતુથી ઓવરબ્રિજ પર તાર લગાડવામાં આવ્યા છે.અને લોકોને સાવચેત તેમજ સુરક્ષિત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.