અંકલેશ્વર: સુરવાડી નજીકના ગાયત્રી નગરના બંધ મકાનમાંથી રૂ.4.87 લાખના માલમત્તાની ચોરી, ઘર બંધ કરી ચાવી બુટમાં મૂકી હતી !
અંકલેશ્વરના સુરવાડી બ્રીજ પાસેના ગાયત્રી નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ૬૦.૯૦ ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ ૪.૮૭ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.