અંકલેશ્વર: ભડકોદ્રા ગામે નંદનવન રેસીડન્સીના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન,પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં આવેલ નંદનવન રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટકયા હતા. નંદનવન રેસીડેન્સીમાં આવેલ B 2 નંબરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું
અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં આવેલ નંદનવન રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટકયા હતા. નંદનવન રેસીડેન્સીમાં આવેલ B 2 નંબરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું
આગામી તહેવારો નિમિતે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ભરૂચ પોલીસ દ્વારા મકાન/દુકાન ભાડુઆતના જાહેરનામા ભંગના કુલ-480 ગુના દાખલ કરવામાં આવ્યા છે.
સુરત શહેરના માન દરવાજા વિસ્તારમાં આવેલ ટેનામેન્ટના 1213 રહીશોને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાડા પેટે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીના બે મકાનોને તસ્કરે નિશાન બનાવી અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ચીખલી ગામમાં ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયું હતું.જેના કાટમાળ નીચે દબાઈ જતા માતા-પુત્રીના કરૂણ મોત નિપજ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આમોદ્રા ગામમાં વહેલી સવારે એક દીપડો ખેડૂતના ઘરમાં ઘુસ્યો હતો,અને પત્નીને બચાવવા જતા દીપડાએ ખેડતૂ પર હુમલો કર્યો હતો
આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે તેમજ ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 13.66 લાખના સોના ચાંદીના દાગીના સહિતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.