New Update
-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
-
રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન
-
રેડક્રોસ બ્લડ બેંકનો સહયોગ સાંપડ્યો
-
આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરના ગડખોલ ગામ પાસે આવેલ અતુલ હાઉસિંગ કોલોની ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
અંકલેશ્વરની અતુલ લિમિટેડ,રેડક્રોસ બ્લડ બેંક ભરૂચ અને પર્યાવરણ સુરક્ષા અને માનવ કલ્યાણ એસોસિએશનના સહયોગથી અંકલેશ્વરના ગડખોલ ગામ પાસે આવેલ અતુલ હાઉસિંગ કોલોની ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં ઉત્સાહ ભેર કર્મચારીઓ અને લોકોએ રક્તદાન કર્યું હતું.આ કેમ્પમાં પ્રવિણ મોરે, જયેશ શુક્લ, સલીમ કડીવાલા,દિવ્યકાંત જોગ સહીત લોકો ઉપસ્થિત રહ્યા હતા.